વાયુ વાવાઝોડું પોરબંદર તેમજ દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાની સંભાવના હવાનામ ખાતે વ્યકત કરી છે. તો તેની સામાન્ય અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. વિશાલાથી નારોલ સર્કલ પર જતા મીન હાઇવે ઉપર ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો. તો ભારે પવન સાથે ડમરીઓ ઉડતા વાહનચાલકોને વાહનની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો અતિશય પવનના કારણે દ્વિચક્રી વાહન ચાલકોએ નાછૂટકે તેમની ગતિ પર કંટ્રોલ કરવો પડ્યો હતો.
અમદાવાદમાં જોવા મળી વાયુ વાવાઝોડાની અસર
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સરકારે આ વાવાઝોડાને પહોચી વળવા તમામ તૈયારીઓ કરી છે.
વાયુ વાવાઝોડું પોરબંદર તેમજ દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાની સંભાવના હવાનામ ખાતે વ્યકત કરી છે. તો તેની સામાન્ય અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. વિશાલાથી નારોલ સર્કલ પર જતા મીન હાઇવે ઉપર ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો. તો ભારે પવન સાથે ડમરીઓ ઉડતા વાહનચાલકોને વાહનની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો અતિશય પવનના કારણે દ્વિચક્રી વાહન ચાલકોએ નાછૂટકે તેમની ગતિ પર કંટ્રોલ કરવો પડ્યો હતો.
Body:ત્યારે વાયુ નામનું વાવાઝોડું પોરબંદર દ્વારકા ના દરિયા કાંઠે ત્રાટકવાનું હોવાથી તેની સામાન્ય અસર અમદાવાદમાં પણ વર્તાઇ હતી. આજરોજ સમી સાંજે વિશાલા થી નારોલ સર્કલ પર જતા મીન હાઇવે ઉપર ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો.
Conclusion:ભારે પવન સાથે ડમરીઓ ઉડતા વાહનચાલકોને વાહનની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી.તેમજ અતિશય પવનના કારણે દ્વિચક્રી વાહન ચાલકોએ નાછૂટકે તેમની ગતિ પર કંટ્રોલ કરવો પડ્યો હતો. કારણકે દ્વિચક્રી વાહનો પવનના કારણે ફેંકાઈ જાય તેટલી હદે પવનની તીવ્રતા રહી હતી.