ETV Bharat / city

હાઈકોર્ટમાં સરકારે કહ્યું- વણીકર ભવનમાંથી કોઈ પણ ટ્રસ્ટીઓને બહાર કાઢાયા નથી

author img

By

Published : Apr 2, 2019, 11:44 PM IST

અમદાવાદઃ પાલડી સ્થિત વણીકર ભવનનો કબજો લેવાના ઇરાદે પોલીસ સાથે મળીને VHPના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઘુસણખોરી મામલે દાખલ કરાયેલી અરજી મુદે મંગળવારે જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વણીકર ભવનમાંથી બળ-જબરીપૂર્વક ટ્રસ્ટીઓને બહાર કાઢ્યાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે વધુ સુનાવણી અગામી 9મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

ફાઈલ ફોટો

રાજ્ય સરકાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામા પ્રમાણે પોલીસે વણીકર ભવન બહાર થતાં હોબાળાને અટકાવવા માટે અને કાયદો - વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યવાહી કરી હતી. જેમાં ભવનના ટ્રસ્ટીઓને બહાર કાઢવામાં આવ્યા નથી.

પાલડી સ્થિત પી.આઈ રબારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા. એ પણ ખોટા હોવાનો સરકારે દાવો વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે એફિડેવિટમાં જણાવ્યું હતું કે, વણીકર ભવનમાં વર્ષોથી કામ કરતા અને સમગ્ર ઘટનાની સાક્ષીદિપીકા બેન લાવન્ત્રિકાએ નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રસ્ટીઓને પોલીસ દ્વારા ભવનની બહાર હાંકવામાં આવ્યા નથી. એટલું જ નહિ ભવનની બહાર તૈનાત કરવામાં આવેલા SRPના જવાનોએ પણ આ વતાને સહમતિ આપતા કહ્યું પોલીસ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે.

VHPમાંથીઅલગ થયેલા પ્રવિણતોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે વણીકર ભવનનો કબ્જો મેળવવા માટે VHPના કાર્યકરતાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને જ્યાર બાદ ભારે હોબાળો કર્યો હતો. જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરાય હતી.

Intro:Body:

હાઈકોર્ટમાં સરકારે કહ્યું વણીકર ભવનમાંથી ટ્રસ્ટીઓને બહાર કાઢયા નથી.




         
                  
                           
                           
                  
         

                           

Inbox


                           
x





         
                  
                           
                           
                           
                           
                  
                  
                           
                  
         

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

CHHIPA AAQUIB


                                                      

                           

                           

8:12 PM (2 hours ago)


                           

                           



                           


                           

                           
                                    
                                             
                                                      
                                             
                                    
                           

                                                      

to Bharat, me, Aaquib



                                                      


                                                      

                           


હેડિંગ -  હાઈકોર્ટમાં સરકારે કહ્યું વણીકર ભવનમાંથી ટ્રસ્ટીઓને બહાર કાઢયા નથી.





પાલડી સ્થિત વણીકર ભવનનો કબ્જો લેવા ઇરાદે પોલીસ સાથે મળીને વીએચપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરી મામલે દાખલ કરાયેલી અરજી મુદે મંગળવારે  જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં રાજ્ય સરકાર તરફથી સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું જેમાં વણીકર ભવનમાંથી બળ-જબરીપૂર્વક ટ્રસ્ટીઓને બહાર કાઢ્યાં ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. . આ મામલે વધુ સુનાવણી અગામી 9મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.





રાજ્ય સરકાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામા પ્રમાણે પોલીસે વણીકર ભવન બહાર થતાં હોબાળાને અટકાવવા માટે અને કાયદો - વ્યવસ્થા જાળવી રાખવા માટે કાર્યવાહી કરી હતી જેમાં ભવનના ટ્રસ્ટીઓને બહાર કાઢવામાં આવ્યા નથી  . પાલડી સ્થિત પી.આઈ રબારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ પણ ખોટા હોવાનો સરકારે દાવો વ્યકત કર્યો હતો..રાજ્ય સરકારે એફિડેવિટમાં જણાવ્યું કે વણીકર ભવનમાં વર્ષોથી કામ કરતા અને સમગ્ર ઘટનાની સાક્ષી દિપીકા બેન લાવન્ત્રિકાએ નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રસ્ટીઓને પોલીસ દ્વારા  ભવનની 



બહાર હાંકવામાં આવ્યા નથી. એટલું જ નહિ ભવનની બહાર તૈનાત કરવામાં આવેલા SRPના જવાનોએ પણ આ વતાને સહમતિ આપતા કહ્યું પોલીસ દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદાર દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ તદન ખોટા છે.





VHPમાંથી અલગ થયેલા પ્રવિણ તોગડીયા જુથ એટલે કે AHPનો આક્ષેપ છે કે વણીકર ભવનનો કબ્જો મેળવવા માટે VHPના કાર્યકરતાઓએ પોલીસ સાથે મળીને ટ્રસ્ટીઓને ભવનની બહાર કાઢ્યાં હતા અને જ્યારબાદ ભારે હોબાળો કર્યો હતો જેને લઈને રણછોડ ભરવાડ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ સહિત અનેક પક્ષકાર વિરૂધ અરજી દાખલ કરી હતી



Attachments area




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.