ETV Bharat / bharat

અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માતઃ બસ પલટી જતાં ત્રણ મહિલાઓના મોત, 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

author img

By

Published : Apr 5, 2022, 11:39 AM IST

અયોધ્યાઃ જિલ્લાના થાણા કેન્ટના મુમતાઝ નગર પાસે NH 27 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. હાઈવે પર ખાનગી બસ પલટી જતાં ત્રણ મહિલાઓના મોત થયા છે. જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે.

અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માત
અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માત

અયોધ્યાઃ જિલ્લાના થાણા કેન્ટના મુમતાઝ નગર પાસે NH 27 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. હાઈવે પર ખાનગી બસ પલટી જતાં ત્રણ મહિલાઓના મોત થયા છે. જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે.

અપડેટ ચાલું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.