ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Jul 14, 2021, 12:44 PM IST

ભારતમાં કોરોનાની બીજી લહેર (second wave of corona)નો પ્રકોપ ધીમે-ધીમે ઘટી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કરફ્યૂ લાદવાના કારણે કોરોનાના કેસમાં ઘટાડો (decrease in corona cases) થયો છે. કોરોના વાઈરસ(Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં રસીકરણ અભિયાન (Vaccination) ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે.

NDRFએ 38,792 તાજા COVID-19 કેસ લ 24ગ કર્યા, 24 કલાકમાં 624 મોત
NDRFએ 38,792 તાજા COVID-19 કેસ લ 24ગ કર્યા, 24 કલાકમાં 624 મોત

દેશમાં કોરોના વાઈરસના નવા 38,792 નોંધાયા

કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,01,04,720 પર

પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,09,46,074 થઇ

ભારતમાં કોરોના (COVID19) ના 38,792 નવા કેસ આવતા કુલ પઝિટિવ કેસની સંખ્યા 3,09,46,074 પર પહોંચી છે. જ્યારે 624 મૃત્યું થતા કુલ મૃત્યુઆંક 4,11,408 પર પહોંચ્યો છે.ભારતમાં કોરોના (COVID19) ના 38,792 નવા કેસ આવતા કુલ પઝિટિવ કેસની સંખ્યા 3,09,46,074 પર પહોંચી છે. જ્યારે 624 મૃત્યું થતા કુલ મૃત્યુઆંક 4,11,408 પર પહોંચ્યો છે. આ સાથે, 41,000 ડિસ્ચાર્જ પછી કુલ સંખ્યા 3,01,04,720 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,29,946 છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 37,14,441 રસી આપવામાં આવી હતી, જેના પછી કુલ રસીકરણની સંખ્યા 38,76,97,935 હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: India Corona Update: 24 કલાકમાં 32,906 નવા કોરોના કેસ, 2020 મોત

કોરોના વાયરસના 19,15,501 નમૂનું પરીક્ષ કરાયું

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસના 19,15,501 નમૂનું ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, ગઈકાલ સુધીમાં કુલ 43,59,73,639 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.