ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 કેસ નોંધાયા

author img

By

Published : Aug 20, 2021, 11:01 AM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 અને 540 મૃત્યુ નોંધાયા છે.

corona
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 કેસ નોંધાયા

ન્યુઝ ડેસ્ક : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શુક્રવારે અપડેટ થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં, 36,571 અને 540 મૃત્યુ નોંધાયા હતા. એક દિવસનો વધારો ભારતના કેસોની સંખ્યા 3,23,58,829, મૃત્યુઆંક 4,33,589 પર પહોંચી ગયો છે. દેશમાં સક્રિય COVID-19 કેસ ઘટીને 3,63,605 થઈ ગયા છે, જે 150 દિવસમાં સૌથી ઓછો છે જ્યારે રાષ્ટ્રીય કોવિડ રીકવરી રેટ 97.54 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 19 ઓગસ્ટ સુધી 50,26,99,702 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી ગુરુવારે 18,86,271 પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,15,61,635 થઈ છે, એમ ડેટામાં જણાવાયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.