ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,499 કેસો નોંધાયા

author img

By

Published : Aug 9, 2021, 10:27 AM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 35,499 નવા કેસ અને 447 મૃત્યુ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,499 કેસો નોંધાયા

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35,499 કેસ
  • 447 લોકોના મૃત્યુ થયા
  • 48,17,67,232 કરાયા ટેસ્ટ

ન્યુઝ ડેસ્ક: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ કોરોનાના 35,499 નવા કેસ નોંધાયા હતા અને 447 લોકોના કોરોનાને કારણે મૃત્ય થયા હતા. નવા કેસ આવ્યા પછી ભારતમાં કોવિડ -19 કેસોની સંખ્યા 3,19,69,954, મૃત્યુઆંક 4,28,309 પર પહોંચ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

સોમવારે. ભારતમાં સક્રિય COVID-19 કેસોની સંખ્યા ઘટીને 4,02,188 થઈ ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 8 ઓગસ્ટ સુધી કુલ 48,17,67,232 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, આમાંથી રવિવારે 13,71,871 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.