- પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,62,848 પહોંચી
- 817 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,98,454 થઈ
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,37,064
હૈદરાબાદ: ભારતમાં કોરોના (India Corona) ના 45,951 નવા કેસો આવ્યા પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,03,62,848 હતી. વધુ 817 મોત પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,98,454 થઈ ગઈ છે. 60,729 નવા ડિસ્ચાર્જ પછી ડિસ્ચાર્જની કુલ સંખ્યા 2,94,27,330 હતી. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,37,064 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસની 36,51,983 રસી અપાઈ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 36,51,983 રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો 33,28,54,527 હતો. કોરોના વાઇરસના સક્રિય કુલ કેસોમાં 1.77 ટકા છે. રીકવરી રેટ (corona recovery rate) વધીને 96.92 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 2.34 ટકા છે.
આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 93 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત
ગઈકાલે ભારતમાં કોરોના વાઇરસ માટે 19,60,757 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ગઈકાલ સુધીમાં કુલ 41,01,00,044 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.