ETV Bharat / bharat

નૂપુર શર્મા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓએ હિન્દુ ફેડરેશનના પ્રમુખને આપી ચેતવણી

author img

By

Published : Jul 3, 2022, 7:36 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા યુનિયનના પ્રમુખ આનંદ દવેને સાવચેત રહેવા ચેતવણી (Anand Dave after Nupur Sharmas controversial statement) આપવામાં આવી છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં, ઉદયપુરમાં કન્હૈયા લાલ નામના દરજીની નિર્દયતાથી હત્યા કરી હતી કારણ કે, નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કર્યું હતું તેણે મુહમ્મદ પૈગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

નૂપુર શર્મા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓએ હિન્દુ ફેડરેશનના પ્રમુખને આપી ચેતવણી
નૂપુર શર્મા બાદ હવે સેન્ટ્રલ એજન્સીઓએ હિન્દુ ફેડરેશનના પ્રમુખને આપી ચેતવણી

મહારાષ્ટ્ર: કેન્દ્ર સરકારે હાલમાં જ દવેને (Central Agencies warns Anand Dave) સાવચેત રહેવાની સલાહ આપી છે. 21મી જૂનના રોજ ટુ-વ્હીલર પર આરોપીઓએ કન્હૈયા લાલ નામના દરજીની હત્યા (Udaipur murder case) કરી હતી. સાથે જ અમરાવતીના મેડિકલ પ્રોફેશનલ ઉમેશ કોલ્હેની હત્યા (Umesh kolhe murder case) થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તેની હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. આ સંદર્ભે દવે સોમવારે ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ પાસેથી પોલીસ રક્ષણ માંગશે.

આ પણ વાંચો: લો બોલો, છેલ્લા 10 વર્ષમાં 7000થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ

પોલીસે ઉમેશ કોલ્હેના હત્યારાઓની ધરપકડ કરી લીધી છે, પરંતુ હત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. એવી આશંકા છે કે, નુપુર શર્માને સમર્થન (Anand Dave after Nupur Sharmas controversial statement) આપવા બદલ તેમની હત્યા કરવામાં આવી હશે, એવો આક્ષેપ ભાજપના પ્રવક્તાએ કર્યો છે. NIAની ચારથી પાંચ સભ્યોની ટીમ છેલ્લા બે દિવસથી તપાસ કરી રહી છે કે, ઉમેશ કોલ્હે હત્યા કેસનો નુપુર શર્મા વિવાદ સાથે કોઈ સંબંધ છે કે કેમ.

આ પણ વાંચો: ભારતીય સરહદ પર માનવતા મેહકી: ભૂલથી બાળક પાકિસ્તાનથી ભારત આવી ગયુ અને...

NIAની ટુકડીઓ તૈનાત છે. પોલીસે આ કેસમાં ડૉ.યુસુફ ખાન બહાદુર ખાનની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. નૂપુર શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ આ હત્યા થઈ હોવાની અફવા છે. જોકે, પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.