ETV Bharat / bharat

અનંતનાગમાં હિજબુલ મુજાહિદીનનાં કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર

author img

By

Published : Oct 16, 2019, 12:21 PM IST

શ્રીનગરઃ સેના અને આતંકવાદી વચ્ચેના અથડામણમાં સેના દ્વારા હિજબુલ મુજાહિદીનનો કમાન્ડર નાસિર ચદરૂ સહિત 3 આતંકવાદી ઠાર કરાયા છે. મંગળવારની સવારથી જ જમ્મૂ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં ઘર્ષણ ચાલુ છે. અનંતનાગની બહાર આવેલા પાજાલપોરામાં પણ અથડામણ શરુ થઇ હતી.

three terrorist killed in anantnag

અનંતનાગમાં સેના અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં હિજબુલ મુજાહિદીનનો કમાન્ડર નાસિર ચદરૂ સહિત 3 આતંકવાદી ઠાર કરાયા હતાં. આ વાતની જાણકારી કાશ્મીર પોલીસે આપી છે. જમ્મૂ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/encounter-breaks-out-in-anantnag-of-jammu-and-kashmir/na20191016103013863



अनंतनाग : हिजबुल मुजाहिदीन के कमांडर नासिर समेत तीन आतंकवादी ढेर


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.