ETV Bharat / bharat

ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાથી 3 લોકોના મોત

author img

By

Published : Jun 29, 2020, 8:30 AM IST

ઝારખંડના ગિરિડીહમાં વીજળી પડવાને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં ગિરિડીહ જિલ્લાના બગોદર અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો સામેલ છે. આ પહેલાં પણ જિલ્લામાં વીજળીને કારણે 2 લોકોના મોત થયાં હતા.

three died due to thundering in giridih
ગિરિડીહમાં વીજળીને કારણે 3ના મોત

ગિરિડીહ : ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં રવિવારે વીજળીએ કહેર મચાવ્યો હતો. આ દરમિયાન જિલ્લામાં વીજળી પડવાથી 3 લોકોનાં મોત થયાં છે. જેમાં બગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના 2 અને સરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 વ્યકિતનું મોત થયું છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ જિલ્લામાં વીજલી પડવાને કારણે 2 લોકોના મોત થયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.