ETV Bharat / bharat

સોનિયા ગાંધી અને શરદ પવારની મુલાકાત, શિવસેનાને ટેકો આપવા બાબતે અસ્પષ્ટ

author img

By

Published : Nov 4, 2019, 7:16 PM IST

Updated : Nov 4, 2019, 7:41 PM IST

sharad pawar to sonia gandhi

નવી દિલ્હી: એનસીપી પ્રમુખ શરદ પવારે આજે મોડી સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં મહારાષ્ટ્રમાં હાલની રાજકીય પરિસ્થિતીને લઈ ચર્ચા થઈ હતી. બેઠક બાદ પવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શિવસેના સાથે ગઠબંધનને લઈ કોઈ વાતચીત થઈ નથી.

આ અંગે કોંગ્રેસ પાર્ટી બે ભાગ પડ્યા હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં એકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કરતાં પહેલા શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરે. જ્યારે બીજા ગ્રુપનું માનવું છે કે, બંને પાર્ટીઓની વિચારધારામાં ઘણું અંતર છે.

શરદ પવારની પત્રકાર પરિષદ

જો કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તમામ નિર્ણયો શરદ પવાર પર છોડી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકેય પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતીમાં હાલ ત્યાં સરકાર બનાવવાને લઈ દરરોજ નવા નવા સમીકરણો બહાર આવી રહ્યા છે.

Intro:Body:

સોનિયા ગાંધી અને શરદ પવારની મુલાકાત, શિવસેનાને ટેકો આપવા બાબતે અસ્પષ્ટ

sharad pawar to sonia gandhi in delhi



sharad pawar to sonia gandhi, maharashtra political issue, સોનિયા ગાંધી અને શરદ પવારની મુલાકાત, એનસીપી પ્રમુખ શરદ, મહારાષ્ટ્રમાં હાલની રાજકીય પરિસ્થિતી, શિવસેના સાથે ગઠબંધન, દરરોજ નવા નવા સમીકરણો





નવી દિલ્હી: એનસીપી પ્રમુખ શરદ પવારે આજે મોડી સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં મહારાષ્ટ્રમાં હાલની રાજકીય પરિસ્થિતીને લઈ ચર્ચા થઈ હતી. બેઠક બાદ પવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શિવસેના સાથે ગઠબંધનને લઈ કોઈ વાતચીત થઈ નથી.



એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી બે ભાગમાં ફંટાઈ ગઈ છે. જેમાં એકનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન કર્યા પહેલા શિવસેના અને ભાજપ સાર્વજનિક રીતે ગઠબંધન તોડવાની જાહેરાત કરે. જ્યારે બીજા ગ્રુપનું માનવું છે કે, બંને પાર્ટીઓની વિચારધારામાં ઘણું અંતર છે. 



જો કે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તમામ નિર્ણયો શરદ પવાર પર છોડી દીધા છે. 



ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એકેય પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતીમાં હાલ ત્યાં સરકાર બનાવવાને લઈ દરરોજ નવા નવા સમીકરણો બહાર આવી રહ્યા છે.


Conclusion:
Last Updated :Nov 4, 2019, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.