ETV Bharat / bharat

ચૂંટણી પરિણામ બાદ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન

author img

By

Published : Oct 24, 2019, 5:49 PM IST

modi

વારાસણી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. PMએ કહ્યું કે, દેશમાં આ સમયે તહેવારનો માહોલ છે. ઉત્સાહનો માહોલ છે. તમે સૌ દિવાળી, છઠ પૂજા જેવા તહેવારોની તૈયારીઓમાં જોડાયેલા છો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તહેવાર પર તમને બધાને મળવું મારા માટે ખાસ હોય છે. કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Intro:Body:

चुनाव परिणाम के बाद बीजेपी कार्यकर्ताओं को PM मोदी का संबोधन



ચૂંટણી પરિણામ બાદ PMએ મોદીએ ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું



वाराणसी : महाराष्ट्र और हरियाणा विधानसभा चुनाव के बाद पीएम मोदी पहली बार बीजेपी कार्यकर्ताओं को संबोधित कर रहे हैं. उन्होंने कहा कि देश में इस समय त्योहार का वातावरण है.उत्साह, उमंग का माहौल है. आप सब दीपावली, छठ पूजा जैसे उत्सवों की तैयारी में जुटे होंगे.इस अवसर पर आप सभी से मिलना मेरे लिए भी खास हो जाता है. आप कार्यकर्ताओं से मिलकर मेरा उत्साह भी बढ़ जाता है:



વારાસણી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણાન બાદ વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. PMએ કહ્યું કે, દેશમાં આ સમયે તહેવારનો માહોલ છે. ઉત્સાહ અને માહોલ છે. તમે સૌ દિવાળી, છઢ પૂજા જેવા તહેવારોની તૈયારીઓમાં જોડાયેલા છો. 



વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તહેવાર પર તમને બધાને મળવું મારા માટે ખાસ હોય છે. કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.