ETV Bharat / bharat

બાબરી મસ્જિદ વિવાદઃ કલ્યાણ સિંહને બાબરી મસ્જિદ તોડવા પર મળ્યા જામીન

author img

By

Published : Sep 27, 2019, 5:51 PM IST

jklok

લખનઉઃ ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને બાબરી મસ્જિદ તોડવા પર જામીન આપવામાં આવ્યા હતાં. શુક્રવારે લખનઉની સીબીઆઈ અદાલતે બાબરી મસ્જિદ ધ્વંસ સંબંધિત ગુનાહિત કેસમાં કલ્યાણ સિંહને જામીન આપી દીધા હતાં.

શુક્રવારે કલ્યાણ સિંહ લખનઉની વિશેષ અદાલતમાં રજૂ થયા હતાં. અદાલતે કલ્યાણ સિંહને 2 લાખની મામુલી રકમ પર જામીન આપવામાં આવ્યા છે. કલ્યાણ સિંહ વિરૂદ્ધ આ મામલે કેટલીક કલમમાં આરોપ પણ રજૂ કરવામાં આવ્યા છે. આ મામલે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર દરરોજ સુનાવણી કરવામાં આવી રહી છે.

વધુમાં જણાવીએ તો કલ્યાણ સિંહ પર બાબરી ધ્વંસ મામલે કલમ 149 નહીં લગાવવામાં આવે, જો કે જે કલમ લગાવવામાં આવી હતી તેમાં 153a, 153b, 295, 295a, 505 IPC કલમનો સમાવેશ થાય છે.

Intro:Body:

https://www.etvbharat.com/english/national/breaking-news/kalyan-singh-granted-bail-in-babri-masjid-demolition/na20190927151730049






Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.