ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા અધીર રંજને કહ્યું -‘આપણે મેક ઈન ઈન્ડિયા થી રેપ ઈન ઈન્ડિયા તરફ વધી રહ્યા છીએ'

author img

By

Published : Dec 10, 2019, 9:28 PM IST

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મહિલાઓના વિરૂદ્ધ વધી રહેલા અપરાધો પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારત હવે મેક ઇન ઇન્ડિયા થી હવે રેપ ઇન ઇન્ડિયા તરફ વધી રહ્યો છે.

લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. અધીર રંજને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ભારત રેપ ઈન ઈન્ડિયા બની રહ્યો છે’. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતી કોણે કહેવાય છે, આ અંગે જાણકારી આપી. તેમણે એવું પણ પુછ્યું કે, હાલ ત્યાં કેટલા નેતા જેલમાં છે. આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય છે, પણ અમે કોંગ્રેસની હાલત નોર્મલ ન કરી શકીએ.

શાહે વધુમાં કહ્યું કે, ‘અમે એ લોકો વધારે દિવસ માટે જેલમાં રાખવા માગતા નથી. જ્યારે પ્રશાસનના લોકોને લાગશે કે, યોગ્ય સમય આવી ગયો છે, ત્યારે રાજકીય નેતાઓને છોડી દેવાશે. ફારુક અબ્દુલ્લાના પિતાને કોંગ્રેસને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનું અનુસરણ કરવા માગતા નથી.’

ચૌધરીએ હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મની ઘટનાઓના સંદર્ભમાં બોલી રહ્યા હતા. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના બની હતી. તે બાદ મહિલાને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટના 27-28 નવેમ્બર દરમિયાન બની હતી.

Intro:Body:



નવી દિલ્હી : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું.તેમણે મહિલાઓના વિરૂધ વધી રહેલા અપારધો પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે ભારત હવે મેક ઇન ઇન્ડિયાથી હવે રેપ ઇન ઇન્ડિયા તરફ વધી રહ્યો છે.



લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે જમ્મુ કાશ્મીર પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા. અધીર રંજને વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું- ‘ભારત રેપ ઈન ઈન્ડિયા બની રહ્યો છે’ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પુછ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતી કોણે કહેવાય છે, આ અંગે જાણકારી આપી. તેમણે એવું પણ પુછ્યું કે,હાલ ત્યાં કેટલા નેતા જેલમાં છે. આ અંગે શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતી સામાન્ય છે, પણ અમે કોંગ્રેસની હાલત નોર્મલ ન કરી શકીએ.



શાહે વધુમાં કહ્યું કે, ‘અમે એ લોકો વધારે દિવસ માટે જેલમાં રાખવા માંગતા નથી. જ્યારે પ્રશાસનના લોકોને લાગશે કે યોગ્ય સમય આવી ગયો છે, ત્યારે રાજકીય નેતાઓને છોડી દેવાશે. ફારુક અબ્દુલ્લાના પિતાને કોંગ્રેસને 11 વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. અમે તેમનું અનુસરણ કરવા માગતા નથી.’





ચૌધરીએ હૈદરાબાદ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મની ઘટનાઓના સંદર્ભમાં બોલી રહ્યા હતા.હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના બની હતી તો તે બાદ મહિલાને સળગાવી દેવામાં આવી હતી.આ ઘટના 27-28 નવેમ્બર દરમિયાન બવી હતી.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.