ETV Bharat / bharat

નેપાળની હોટલમાંથી કેરળના 8 પ્રવાસીના મળ્યા મૃતદેહ

author img

By

Published : Jan 21, 2020, 2:25 PM IST

નેપાળ: કેરળના 8 પર્યટકોની નેપાળના એક રિસૉર્ટમાંથી મૃતદેહ મળી આવ્યાં છે. જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, મકવાનપુરના એસપી સુશીલ સિંહ રાઠૌરે કહ્યું કે, હજુ સુધી મૃતકોના નામની કોઈ ઓળખ થઈ નથી.

etv bharat
etv bharat


અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગૈસ હીટરનો ઉપયોગ કરવાથી મૃત્યુ થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.