ગુજરાત

gujarat

કચ્છમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું

By

Published : Feb 28, 2021, 5:12 PM IST

કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મતદાન શરુ થઇ ગયું છે. ત્યારે દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા જાય છે. ત્યારે ભુજમાં આલ્ફ્રેડ સ્કૂલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું. મોટી સંખ્યામાં સંતોની હાજરી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details