ગુજરાત

gujarat

ચક્રવાત 'શાહીન' 50થી 160 કિમીની ઝડપે આવનારું હોવાથી દ્વારકા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ

By

Published : Sep 29, 2021, 5:25 PM IST

દેવભૂમિ દ્વારકા:ચક્રવાત 'ગુલાબ'ના કારણે હાલમાં અરબ સાગરમાં કરંટ ઉત્પન્ન થયો છે. આ કરંટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ચક્રવાત 'શાહીન'નો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા દ્વારકા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details