ગુજરાત

gujarat

સુરતના ખેડૂતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો

By

Published : Apr 29, 2020, 4:28 PM IST

સુરત: ખેડૂતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે મજૂરોને ખેતરમાં આવવા દેવાની મંજૂરી માગી છે. ખેડૂતોનું કહેવું છે કે, આગામી 10 દિવસમાં ડાંગરની કાપણી શરૂ કરવામાં આવશે. અંદાજે 30,000 એકરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે. જેથી મજૂરોને ખેતરમાં અવવા પરવાનગી આપવામાં આવે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, ખેત મજૂરો નહીં આવે, તો કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવશે.

ABOUT THE AUTHOR

...view details