ગુજરાત

gujarat

માલપુરમાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો મુશ્કેલીમાં

By

Published : Sep 18, 2019, 6:55 AM IST

અરવલ્લીઃ જિલ્લ્લામાં રસ્તા ઓછાને ખાડા વધુ છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તાઓની ખરાબ હાલતના કારણે અનેકવાર ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે. તંત્રમાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ તાત્કાલિક રોડ બનાવવાની માગ કરી છે. જો આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details