ગુજરાત

gujarat

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન, 18 લાખથી વધુ ભાવિક ભક્તોએ લીધો લ્હાવો

By

Published : Sep 14, 2019, 8:50 PM IST

Updated : Sep 15, 2019, 7:33 AM IST

અંબાજીઃ મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયુ છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ માતાજીની આરતી ઉતારીને ધજા ચઢાવી હતી. તેમજ સૌની મનોકામના પૂર્ણ કરવા આશીર્વાદ માગ્યા હતા. મેળાના આ સાત દિવસ દરમિયાન 18 લાખથી વધુ ભાવી ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. આ સાથે જ 7 હજારથી વધુ ધજાઓ અંબેમાને અર્પણ કરવામાં આવી છે. અંબાજીનો મેળો પુર્મ થયો છે પરંતુ ભક્તોની શ્રધ્ધા અને અતુટ વિશ્વાસ હંમેશા રહેશે.
Last Updated : Sep 15, 2019, 7:33 AM IST

ABOUT THE AUTHOR

...view details