ગુજરાત

gujarat

ચૂંટણી પરિણામ અંગે અમદાવાદ બ્યૂરો ઓફિસથી રાજકીય તજજ્ઞ ચિંતન આચાર્ય સાથે ચર્ચા

By

Published : Feb 23, 2021, 12:32 PM IST

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. ત્યારે બ્યૂરો ઓફિસથી બ્યૂરો ચીફ ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા પારૂલ રાવલે રાજકીય તજજ્ઞ ચિંતન આચાર્ય સાથે ચૂંટણી પરિણામ અંગે ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details