ગુજરાત

gujarat

રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના અવસાન પર શોક વ્યક્ત કર્યો

By

Published : Sep 26, 2020, 9:30 AM IST

Updated : Sep 26, 2020, 12:24 PM IST

શુક્રવારે પ્રખ્યાત ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની વયે અવસાન થયું હતું. રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા.
Last Updated :Sep 26, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details