ગુજરાત

gujarat

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો

By

Published : Sep 20, 2019, 8:52 PM IST

તાપી: "બેટી બચાઓ બેટી પઢાઓ" અભિયાન અંગે જન જાગૃતિ કેળવાય તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા હેતુથી બારડોલીના ટાઉનહોલ ખાતે કેબિનેટ પ્રધાનની ઉપસ્થિતિમાં તલાટીઓનો વર્કશોપ યોજાયો હતો.

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો

સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલીના ટાઉનહોલ ખાતે તલાટીઓનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ દીકરી યોજના જેવી બીજી અનેકો યોજનાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. જે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે હાજરી આપી હતી. તો આ સાથે જ સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે મુજબનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુસર તલાટીઓનો વર્કશોપ યોજાયો


આંગણવાડીની મુખ્ય સેવીકાઓ દ્વારા પણ "બેટી બચાઓ બેટી પઢાઓ"ને ધ્યાનમાં રાખીને નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સમારંભમાં શપથ પણ લેવડાવ્યા હતાં.

Intro: બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંગે જન જાગૃતિ કેળવાય તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડા ના નાગરિક સુધી પહોંચે તેવા આશયથી બારડોલીના ટાઉનહોલ ખાતે કેબિનેટ પ્રધાનની ઉપસ્થિતિમાં તલાટીઓનું વર્કશોપ યોજાયું હતું.....

Body:સુરત જિલ્લા પંચાયત દ્વારા આજરોજ બારડોલીના ટાઉનહોલ ખાતે તલાટીઓનું વર્કશોપ યોજવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના , બાળસખા યોજના , જનની સુરક્ષા યોજના , કસ્તુરબા પોષણ સહાય યોજના , મુખ્યમંત્રી અમૃતમ યોજના , પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના તેમજ દીકરી યોજના જેવી બીજી અનેકો યોજનાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી જે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે હાજરી આપી સરકારની યોજના છેવાડા ના નાગરિક સુધી પહોંચે અને દરેક લોકો આ યોજના નો લાભ લઇ શકે તે મુજબનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.......


Conclusion: આંગણવાળીની મુખ્ય સેવીકાઓ દ્વારા પણ બેટી બચાઓ બેટી પઢાઓને ધ્યાનમાં રાખીને નાટક રજુ કરવામાં આવ્યું હતું તેમજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્ન ને સાકાર કરવા માટે સમારંભમાં શપત પણ લેવડાવી હતી.

બાઈટ 1 .... ઈશ્વર પરમાર ..... કેબિનેટ પ્રધાન , ગુજરાત સરકાર

ABOUT THE AUTHOR

...view details