- દિવાળીનાં દિવસે ચોપડા ખરીદવા વેપારીઓનો ભારે ઘસારો
- શુભ મુહૂર્તમાં વેપારીઓએ ચોપડાઓની કરી ખરીદી
- કોમ્પ્યુટર યુગમાં ચોપડાઓનું વેચાણ ઘટ્યું
- વેપારીઓએ ચોપડાની ખરીદી કરી પરંપરા જાળવી
પાટણ: દિવાળી(Diwali)નાં દિવસે ચોપડાઓ(Book worship)નું વિષેશ પૂજન કરવામાં આવે છે. વેપાર ધંધા સાથે સંકળાયેલ વેપારીઓ આજનાં દિવસે શુભ મૂહર્તમાં ચોપડાઓની ખરીદી કરી અને ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વિધિવત રીતે મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષનાં ધંધા રોજગારનાં શ્રી ગણેશ કરતાં હોય છે. આજે પણ પરંપરાગત સંસ્કૃતિ મુજબ વર્ષો જૂની ચોપડા પૂજનની આ પરંપરા જળવાયેલી જોવા મળે છે.
ચોપડાનાં વેચાણમાં ઘટાડો નોંધાયો