ગુજરાત

gujarat

હૈદરાબાદમાં રાષ્ટ્રપતિ કોવિંદે ‘કાન્હા શાંતિવનમ’નું ઉદ્ઘાટન કર્યુ

By

Published : Feb 2, 2020, 2:41 PM IST

રાષ્ટ્રપતિ કોવિંદે રામચંદ્ર મિશનની પ્લેટિનમ જ્યંતી નિમિત્તે તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા શ્રી રામચંદ્ર મિશનના વૈશ્વિક મુખ્યાલય ‘કાન્હા શાંતિવનમ’નું ઉદ્ઘાટન કર્યુ હતું.

president-kovind
president-kovind

હૈદરાબાદઃ રાષ્ટ્રપતિ કોવિંદે રામ ચંદ્ર મિશનની પ્લેટિનમ જ્યંતી નિમિત્તે રંગારેડ્ડી જિલ્લામાં આવેલાં શ્રી રામચંદ્ર મિશનના મુખ્યાલય ‘કાન્હા શાંતિ વનમ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. તેમજ વિશ્વના સૌથી મોટા મેડિટેશન સેન્ટર દાયાજી ગાઈડ ઑફ હાર્ટફુલનેસમાં 40,000ની વધુ ચિકિત્સકોને સંબોધિત કર્યાં હતાં.

Intro:Body:

President Kovind inaugurated the new global headquarters ‘Kanha Shanti Vanam’ of Shri Ram Chandra Mission in Rangareddy district Telangana on the Platinum jubilee of rama chandra mission.  and addressed 40,000 practitioners at the worlds largest meditation centre in presence of Daaji guide of Heartfulness. 

Conclusion:

ABOUT THE AUTHOR

...view details