ચૂંટણી પરિણામ બાદ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન
વારાસણી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. PMએ કહ્યું કે, દેશમાં આ સમયે તહેવારનો માહોલ છે. ઉત્સાહનો માહોલ છે. તમે સૌ દિવાળી, છઠ પૂજા જેવા તહેવારોની તૈયારીઓમાં જોડાયેલા છો.
![ચૂંટણી પરિણામ બાદ PM મોદીએ ભાજપ કાર્યકર્તાઓને કર્યું સંબોધન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4857799-193-4857799-1571918534415.jpg)
modi
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તહેવાર પર તમને બધાને મળવું મારા માટે ખાસ હોય છે. કાર્યકર્તાઓને મળીને મારો ઉત્સાહ વધી જાય છે.