ગુજરાત

gujarat

‘સંપર્ક અભિયાન’ બીજેપી ઉપાધ્યક્ષ રાજીવ બબ્બરની અધ્યક્ષતા હેઠળ યોજાશે

By

Published : Jun 10, 2020, 4:04 PM IST

પશ્ચિમી દિલ્હીના ટાગોરમાં ગાર્ડનમાં ભાજપે મોદી સરકારના કાર્યકાળને જનતા સુધી પહોંચાડવા માટે ‘સંપર્ક અભિયાન’ શરૂ કર્યુ છે. જેનું નેતૃત્વ દિલ્હી પ્રદેશ ઉપાધ્ય રાજીવ બબ્બર દ્વારા થઈ રહ્યું છે

દિલ્હીઃ પશ્ચિમી દિલ્હીના ટાગોરમાં ગાર્ડનમાં ભાજપે મોદી સરકારના કાર્યકાળને જનતા સુધી પહોંચાડવા માટે સંપર્ક અભિયાન શુરૂ કર્યુ છે. જેનું નેતૃત્વ દિલ્હી પ્રદેશ ઉપાધ્ય રાજીવ બબ્બર દ્વારા થઈ રહ્યું છે.

PMનો પત્ર જનતાને ઘર સુધી પહોંચશે…

આ અભિયાનના નેતા અને કાર્યકર્તાઓ લોકોના ઘરે-ઘરે જઈને PM દ્વારા લખેલો પત્ર જનતાને નામે લખાયો છે અને પત્રમાં 1 વર્ષ દરમિયાન ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યને જનતા સુધી પેમ્પલેન્ટ માધ્યમ સુધી પહોંંચાડવામાં આવી રહ્યાં છે.

કોરોનાથી કેવી રીતે લડી શકશે

કોરોના મહામારીને ડામવા માટે PM મોદીએ પત્રના માધ્યમ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરી હતી. કોરોનાથી ભારતને મુક્ત કરવા માટે પેમ્પલેટ દ્વારા લોકોને જાગ્રત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

15 લાખ લોકોને સંપર્ક કરવાનો લક્ષ્ય

દિલ્હી પ્રદેશ બીજેપી ઉપાધ્યક્ષ રાજીવ બબ્બરે જણાવ્યું હતુ કે, આ અભિયાન હેઠળ 15 લાખ ઘરોને સંપર્ક કરવાનો લક્ષ્ય છે. જેથી જનતા સીધી PM સાથે જોડાઈ શકે.

ABOUT THE AUTHOR

...view details