ગુજરાત

gujarat

અચાનક લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ સામનઃ રાહુલ ગાંધી

By

Published : Sep 9, 2020, 2:35 PM IST

રાહુલ ગાંધીએ એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અચાનક લેવામાં આવેલા નિર્ણયને કારણે અસંગઠિત ક્ષેત્રના મજૂરો તેમજ અન્ય લોકો ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. રાહુલે રોજગાર છીનવી લેવાને લઇને પણ ટિપ્પણી કરી છે.

Rahul Gandhi
Rahul Gandhi

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અચાનક કરવામાં આવેલા લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયો છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, વચન હતું કે, 21 દિવસોમાં કોરોના ખતમ કરવાનો છે, પરંતુ ખતમ કર્યા કરોડોના રોજગાર અને નાના ઉદ્યોગો...

રાહુલે મોદી સરકારના ઉપાયોને જન વિરોધી 'ડિઝાસ્ટર પ્લાન' કરાર કહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details