ETV Bharat / bharat

இந்து முறைப்படி மீண்டும் திருமணம் - எல்லைகளைத் தாண்டிய காதல் கதை

author img

By

Published : Jan 24, 2020, 3:12 PM IST

குஜராத்: 60 வயது முதியவருக்கு இளம்வயது ஜெர்மனி பெண் மீது காதல் ஏற்பட்டு இருவரும் இந்து முறைப்படி திருமணம் செய்து கொண்டனர்.

ஜெர்மனி பெண்ணின்
ஜெர்மனி பெண்ணின்

குஜராத் மாநிலம், ஜுனகத்தை பூர்வீகமாகக் கொண்ட நிதின் பாய் என்பவர் பகவ்தீன் கல்லூரிப் பேராசிரியராகப் பணியாற்றியவர். சுமார் 10 ஆண்டுகளுக்கு முன் ஜெர்மனி சென்று, தனது தொழிலைத் தொடங்கியுள்ளார். அதன் பின்பு 2002இல் மொரிஷியஸில் குடிபெயர்ந்த நிதின்பாய், ஜெர்மன் பெண் ஆலனை அங்கு சந்தித்துள்ளார். பின்பு இருவருக்குமிடையே காதல் மலர்ந்தது. இந்த அன்பு அவர்களை இந்தியாவுக்குக் கொண்டு வந்தது.

ஜெர்மனி பெண்ணின்
ஜெர்மனி பெண்ணின்

2010 ஜனவரி 22ஆம் தேதி அன்று அகமதாபாத்தில் உள்ள சிவில் திருமண நீதிமன்றத்தில் பெரியவர்கள் மற்றும் உறவினர்கள் முன்னிலையில் இருவருக்கும் திருமணம் நடந்தது. பின்பு இருவரும் ஜெர்மனிக்குச் சென்று அங்குள்ள சட்டப்படி திருமணப் பதிவு செய்தனர். ஆனால், இந்து வேதங்கள் முழங்க திருமணம் நடக்காதது நிதின் பாய்க்கு ஒரு குறையாகவே இருந்திருக்கும்போல. பின்பு இந்து வேதங்கள் முழங்க திருமணம் செய்ய முடிவு எடுத்த அத்தம்பதி, கடந்த 2 நாட்களுக்கு முன்பு இந்து மரபுப்படி திருமணம் செய்துகொண்டனர். இதில் நிதின்பாயின் நெருங்கிய உறவினர்கள் கலந்துகொண்டனர்.

இந்து முறைப்படித் திருமணம்

இதையும் படிங்க:

ஆட்டோ ஓட்டுநருக்கு அமைச்சர் எம்.ஆர். விஜயபாஸ்கர் அறிவுரை!

Intro:જૂનાગઢ ના યુવાન અને જર્મન યુવતીની અનોખી પ્રેમ કહાનીBody: સબંધની લાગણી માણસને સાત સમુંદર પાર ખેંચી લાવ્યા હોય તેમ લાગણી અને ભાવના સાથે મૂળ જુનાગઢના વતની અને બાહુદીન કોલેજના પ્રોફેસર તરીકે સેવા આપી ચુકેલા ઉમેશભાઇ યાજ્ઞીકના પુત્ર નિતીનભાઇના લગ્ન પ્રથમ વર્ષ 1990માં થયાં બાદ કોઇપણ કારણોસર તેમના છુટાછેડા થઇ ગયા હતા અને નિતીનભાઇ યાજ્ઞીક જર્મનના હેલીગેનબર્ગ શહેરમાં એક દાયકા પહેલા સેટ થયાં બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યું હતુંઅને નિતીનભાઇ મોરેસિઅશ વર્ષ 2002માં ફરવા ગયેલા. જ્યાં તેમની મુલાકાત જર્મની યુવતી એલન સાથે મુલાકાત થયેલી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ તેમને ભારત ખેંચી લાવ્યો.

ભારત આવી શાસ્ત્રોક્ત વીધિથી લગ્ન કર્યાં
અહીં તેમણે વડીલો તેમજ સગાસંબંધીની હાજરીમાં તા.22 જાન્યુ, 2010ના નિતીનભાઇ અને એલને અમદાવાદ મુકામે સિવિલ મેરેજ કોર્ટમાં મેરેજ કર્યા હતા. ત્યારબાદ આ દંપતિ જર્મની ગયેલા અને ત્યાંના કાયદા મુજબ રજીસ્ટર મેરેજ કર્યા હતા. પરંતુ હિન્દુ શાસ્ત્ર મુજબ સપ્તપદીના સાત ફેરા ફર્યાં ન હતા. જેથી હિન્દુ શાસ્ત્ર વિધી મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. એ લગ્ન પણ ભારત આવી નિતીનભાઇના પિતા સાથે 65 વર્ષ પહેલા સનખડા ગામના રામભાઇ સીદીભાઇ ગોહીલ સાથેના જે સંબંધની શરૂઆત થયેલી એ સંબંધ અતુટ હોવાથી આ સંબંધની ગાંઠ આવનારી પેઢી માટે મજબૂત બનાવવા અને સંબંધોની પરંપરા આવનારી પેઢી પણ જાળવી રાખે તેવું નિતીનભાઇએ નક્કી કરેલું હતું. જેથી થોડા દિવસ પહેલાં ભારત આવી સપ્તપદીના સાત ફેરાં ઊના તાલુકાના સનખડા ગામે એનલ સાથે ફરવાનુ નક્કી કર્યુ હતું. તા.22 જાન્યુ 2020એ આ આધેડ દંપતિએ શાસ્ત્રોક્ત વિધીથી વાજતે ગાજતે સપ્તપદીનાં
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.