પવિત્ર શ્રાવણ માસમાં મોડાસાના પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોનો ઘોડાપૂર

By

Published : Aug 22, 2019, 10:32 PM IST

thumbnail

અરવલ્લીઃ  મોડાસાની માઝૂમ નદીના કિનારે આવેલ પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરમાં પવિત્ર  શ્રાવણ માસમાં સંધ્યાકાળે ભગવાન ભોલેનાથની આરતી કરવામાં આવે છે. જેનો લ્હાવો લેવા માટે  ભકતોનો ઘોડાપૂર ઉમટે છે. આ મંદિર પશ્ચિમાભિમુખ છે. બાજુમાં જ સ્પર્શીને વહેતી ગંગા જેવી માજુમ નદી છે. તેમજ માણીકરનીકાના ઘાટ જેવું સ્મશાન છે. આવું વિરલ ત્રિવેણી સંગમ વારાણસીના કાશી વિશ્વનાથનું સ્મરણ કરાવે છે .

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.