લોકગાયક ગીતા રબારીએ લોકોને વાઈરસથી બચવા ઘરે રહેવા કરી અપીલ

By

Published : Mar 21, 2020, 10:43 AM IST

thumbnail

અમદાવાદ: કોરોના વાઈરસે હાલમાં આખી દુનિયાને ગભરાવી દીધી છે અને હજુ પણ લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. સરકાર પણ સામે એટલી જ સજ્જ છે અને કોરોના સામે લડત આપી રહી છે. તેવામાં લોક ગાયક ગીતા રબારીએ લોકોને અપીલ કરી છે કે, " વાઈરસથી બચવા માટે નિયમિત પણે હાથ ધોવાનું, બહારનું ખાવાનું ન ખાવું અને બને ત્યાં સુધી ઘરમાં જ રહે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.