વર્ષો બાદ ભીમ અગીયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં જોવા મળી ખુશી

By

Published : Jun 21, 2021, 10:55 PM IST

thumbnail

ગીર સોમનાથઃ વર્ષો બાદ ભીમ અગીયારસ પહેલા સારો અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સોમવારે વર્ષો બાદ ભીમ અગીયારસના વાવણીના મુર્હત સચવાતા ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી છે. ખેડૂતોએ પરંપરા મુજબ બળદોને સાજ શણગાર સાજવ્યાં તેમજ કુવારીકા દીકરીના હસ્તે કુમ-કુમ તલીક અને ઘરતી માતાને શ્રીફળ વધાવીને વાવણીનો શુભારંભ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.