NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો વિશિષ્ટ ઇન્ટરવ્યૂ

By

Published : Oct 22, 2021, 6:52 AM IST

thumbnail

નવાબ મલિકે NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમના પરિવાર પર માલદીવ અને દુબઈમાં રિકવરી માટે જવાનો આરોપ લગાવ્યો છે. ETV Bharat એ સમીર વાનખેડે પર લગાવવામાં આવેલ આરોપો વિશે તેમની સાથે વાત કરી હતી. જેમાં સમીર વાનખેડેએ જણાવ્યું કે "મેં ડ્રગ્સ સામે કાર્યવાહી કરી છે તેથી મને અને મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે." હું માલદીવ ગયો હતો પરંતુ મારા પરિવાર અને બાળકો સાથે ફરવા ગયો હતો. એ પણ હું સત્તાવાર પરવાનગી મળ્યા પછી ગયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.