જન્માષ્ટમીની ઉજવણીઃ શામળાજી મંદિરમાં રથને પ્રદક્ષિણા કરાવાઇ

By

Published : Aug 12, 2020, 7:58 PM IST

thumbnail

અરવલ્લીઃ જિલ્લામાં આવેલા શામળાજી મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રદ્વાળુ ભગવાનના દર્શન કરી શકે તે માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સવારથી જ ભક્તોએ શામળાજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ રથને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવી હતી. કોરોના મહામારીને કારણે રથને સાદગીથી શણગારી મંદિરની પ્રદક્ષિણા કરાવી હતી. રથને આરતી-પૂજા કર્યા બાદ ભક્તોના દર્શન માટે મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.