બોટાદના હોમિયોપેથી ડૉક્ટરે કોરોના વાઇરસને લઈને સંદેશો આપ્યો

By

Published : Apr 6, 2020, 12:52 PM IST

thumbnail

બોટાદઃ શહેરના હોમીયોપેથી ડૉક્ટર જીગ્નેશ હડિયલે કોરોના વાઇરસની મહામારીને લઈને લોકોને સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આ વાઇરસ ચેપીરોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવવાનું ટાળવું જોઈએ અને સરકાર આદેશોનું પાલન કરવું. વધુમાં તેમણે જણાવ્યું કે, બહારથી આવ્યા બાદ સેનેટાઈઝર અથવા સાબુથી હાથ ધોવા જોઈએ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.