કેવડિયા ખાતે ભાજપની OBC રાષ્ટ્રીય મોરચાની કારોબારી બેઠકનું આજે સમાપન કરાયું

By

Published : Dec 5, 2021, 3:23 PM IST

thumbnail

કેવડિયા ખાતે ભાજપની OBC રાષ્ટ્રીય મોરચાની કારોબારીનું આજે રવિવારે સમાપન કરવામાં આવ્યું હતું. આ બેઠકના સમાપનમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન (Minister of State for Social Justice Empowerment) પ્રદીપ પરમાર હાજર રહ્યા હતા. આગામી 2022ની વિધાનસભા માટે ભાજપ 182 બેઠકના લક્ષ્યાંક સાથે સજ્જ હોવાની વાત કરી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.