ભારે વરસાદના કારણે ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે બંધ

By

Published : Aug 4, 2020, 5:14 PM IST

thumbnail

અમરેલી: અમરેલીમાં આવેલા વરસાદના કારણે વાહન વ્યહાર ખોરવાયો છે. જેથી ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગત 2 કલાકથી બંધ છે. આ ઉપરાંત ખાંભાના રાયડી ડેમના દરવાજા ખુલતાં નાગેશ્રી કોઝવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે નાગેશ્રી ગામમા પણ પાણી ઘૂસી ગયું છે અને ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.