જેને આખો દેશ છોડી રહ્યો છે તે પદ માટે યાત્રા કરી રહ્યો છે - PM

By

Published : Nov 21, 2022, 1:23 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કાના મતદાનને(first phase of voting) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદીએ(prime minister of india) પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. આજે વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધી હતી અને રાહુલની "ભારત જોડો યાત્રા"(Statement on the bharat jodo yatra) પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે "જેને આખો દેશ છોડી રહ્યો છે તે પદ માટે યાત્રા કરી રહ્યો છે. જેમણે ગુજરાતને તરસ્યું રાખ્યું હતું તેવા લોકોને ખભે હાથ મુકીને તે યાત્રા કરે છે જેને ગુજરાતની જનતા ક્યારેય માફ નહિ કરે."

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.