રજીસ્ટાર દ્વારા ભુલ કે લવ જેહાદને પ્રોત્સાહન, લગાવવામાં આવ્યો આરોપ

By

Published : Sep 4, 2022, 4:04 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

દેશમાં લવ જેહાદના કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે, ત્યારે જામનગરમાંથી એક કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં અધિકારીઓ દ્વારા લગ્નની નોંધણીના દસ્તાવેજમાં ભૂલથી તારીખ ન લખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. હિંદુ સંગઠન દ્વારા અધિકારી પર આરોપ લગાવ્યો છે કે, તેમણે લવ જેહાદીઓને પ્રોત્સાહન આપવા માટે આ કામ કર્યું છે. એક વ્યક્તિએ ઓફિસમાં જઈને વીડિયો ઉતાર્યો હતો અને અધિકારીને આ બાબતે જાણ કરી હતી. આ મામલે અધિકારી અને કારકુને પણ પોતાની ભુલ હોય તે સ્વીકારી, તારીખ અને ઈનવર્ડ નંબર દસ્તાવેજમાં ઉમેર્યો હતો. ETV Bharat આ મામલે પૃષ્ઠી કરતું નથી. Love jihad Jamnagar, Jamnagar love jihad case, Hindu Sangathan Against Love jihad

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.