મોદી-મોદીના નારા સામે અરવિંદ કેજરીવાલએ આપ્યો જવાબ

By

Published : Sep 20, 2022, 3:49 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (મંગળવાર) ગુજરાતની એક દિવસીય મુલાકાતે (Arvind Kejriwal Gujarat visit) આવ્યા છે. આ મુલાકાત દરમિયાન કેજરીવાલ "ગુજરાતના લોકોને તેમનો સંદેશો આપવા માટે" ટાઉન હોલ મીટિંગમાં હાજરી આપ્યા પહેલા વડોદરામાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે હું એરપોર્ટ પર ઉતર્યો, ત્યારે 4-5 લોકો મોદી-મોદીના (Arvind Kejriwal and Modi) નારા લગાવતા હતા. ભાજપ ગભરાઈ ગઈ છે, ભાજપ પોતાની હાર ભાળી ગઈ છે. એટલે સ્વભાવિક રીતે તેઓ મારી વિરુદ્ધ નારા તો લગાવડાવશે જ!

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.