ખેલ મહાકુંભ: વિજેતા ખેલાડીઓને પ્રધાન જવાહર ચાવડાના હસ્તે પારિતોષિત એનાયત કરાયા

By

Published : Dec 14, 2019, 5:33 PM IST

thumbnail

જૂનાગઢ: ખેલ મહાકુંભ અંતર્ગત ઉજ્જવળ દેખાવ કરનારા ખેલાડીઓને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 અંતર્ગત રાજ્યમાં આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ખેલાડીઓને કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેલાડીઓને પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.