ભારે વરસાદને કારણે ભરૂચના રસ્તા પાણી પાણી

By

Published : Sep 29, 2021, 2:19 PM IST

thumbnail

ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. શહેરની કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થયો છે. ભરૂચના ફુરજા ચાર રસ્તા પર પાણી ભરાતાં ટેમ્પો તણાયી ગયો છે. રાતથી પડેલા વરસાદ ના પગલે ફુરજા, ચાર રસ્તા ના મુખ્ય માર્ગો પણ પાણી થઈ ગયા છે.અંકલેશ્વરના પીરામણ ગામ નજીક થી પસાર થતી આમલાખાડી ઓવરફ્લો થયો છે નેશનલ હાઇવે પરથી પીરામણ ગામને જોડાતા પુલ પરથી વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.