રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદ થતા ખેડૂતોએ કરી વાવણી

By

Published : Jun 11, 2020, 10:05 PM IST

thumbnail

રાજકોટઃ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારિકા, ગઢાડા, સેવંત્રા સહિતના ગામમાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતાં. ઉપલેટા પંથકનાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવણીનાં શ્રી ગણેશ કર્યા હતા. તેમજ ઘણા ખેડૂતોએ બિયારણ માટે રૂપિયા ઉછી ઉધારી કરીને વાવણી માટે ખર્ચ્યા હતા, જેથી તેઓએ સરકાર પાસે પાકવિમાંની રકમ તાત્કાલિક જાહેર કરવા માગ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.