શાસ્ત્રીય સંગીત અને નૃત્યના સંગમ સાથે ફેલાવી કોરોના વિશે જાગૃતિ

By

Published : Apr 12, 2020, 2:50 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક : કોરોના વાઇરસના પગલે દેશ સહિત દુનિયામાં હાહાકાર મચી ગયો છે, ત્યારે સંસ્થાઓ સહિત અનેક વિભાગો વીડિયો બનાવી લોકોમાં જાગૃતતા લઇ આવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ તકે સુચના વિભાગ ભારત સરકાર તરફથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુલઝારની ગઝલ અનેે તેનો ક્લાસિક ડાંસથી કોરોના જાગૃતતા લઇ આવવાનો પ્રયાસ કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.