ETV Bharat / state

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસઃ નીતીશ કુમારે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને આવકાર્યો

author img

By

Published : Aug 19, 2020, 8:24 PM IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે સુપ્રિમ કોર્ટમાં ફેસલો
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે સુપ્રિમ કોર્ટમાં ફેસલો

સુશાંત સિંહ રાજપૂતના નિધનના મામલે તપાસ કરીને સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે CBIને તપાસ સોપી છે. સુશાંતના મિત્રો, મીડિયા તથા દુનિયા ભરના લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. સાથે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ અભિનંદન પાઠવ્યાં હતા.

ફરીદાબાદઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે તપાસ કરીને સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો આવ્યો છે. કોર્ટે આ મામલે CBIને તપાસ સોંપી છે. જેમના પછી સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી પણ તપાસનું કહેવામાં આવ્યું છે.

નિવેદનમાં સુશાંતના પરિવારે જણાવ્યું કે, સુશાંતના મિત્રો, મીડિયા અને દુનિયા ભરના લોકોએ આભાર વ્યક્ત કર્યો છે. સાથે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે પણ અભિનંદન પાઠવ્યાં હતા.

નીતીશ કુમારે જણાવ્યુ કે, દેશની વિશ્વનીય એજન્સી CBIએ તે કામને સંભાળી લીધું છે. અમને પુરો વિશ્વાસ છે કે, અપરાધીઓને જરૂર સજા મળશે. દેશ પર અમારો વિશ્વાસ, પ્રેમ અતૂટ છે. આજે વધારે મજબૂત થયો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.