ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં ઘટનામાં મૃત્યુ પામેલાના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપાયા

author img

By

Published : May 25, 2019, 10:40 AM IST

Updated : May 25, 2019, 12:41 PM IST

સુરત

સુરતઃ ગઈ કાલે સરથાણામાં ટ્યુશન કલાસમાં ભીશણ આગ લાગવાની કરૂણ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પૈકી 17 વિદ્યાર્થીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.

સુરત ગઈ કાલે સરથાણામાં ટ્યુશન કલાસમાં ભીશણ આગ લાગવાની કરૂણ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પૈકી 17 વિદ્યાર્થીઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.તો બીજી તરફ ગાંધીનગરથી મોડી રાત્રે ચીફ સેક્રેટરી સહિતની ટિમ સુરત આવી પોહચી છે.

સુરત ભીસણ આગ લાગવાની ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ ના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવાર ને સોંપયા.

ઘટના અંગે ચીફ સેક્રેટરી દ્વારા સુરત ખાતે મહત્વની બેઠક યોજવામા આવશે. જેમા સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અને ફાયર વિભાગ ટીમ સાથે મીટિંગ યોજી શહેરમાં ફાયર સેફટી વિના ધમધમતા કલાસીસ સામે કડક કાર્યવાહી લાવામાં આવશે જનો બેઠકમાં નિર્ણય લેવાશે.

R_GJ_SUR_25MAY_DEATH_BODY_VIDEO_SCRIPT

Feed by ftp


સુરત 

ગઈ કાલે સરથાણા માં ટ્યુશન કલાસ માં આગ ની ઘટના,

મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ પૈકી ૧૭ વિદ્યાર્થીઓ ના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરી તેમના પરિવાર ને  સોંપાયા.

ગાંધી નગર ચીફ સેક્રેટરી ની સુરત ખાતે મહત્વની બેઠક..


સુરત મહાનગરપાલિકાના શહેરી વિકાસ અને ફાયર વિભાગ સાથે કરશે મીટિંગ..

મોડી રાત્રે ગાંધી નગર ચીફ સેક્રેટરી સહિત ની ટિમ  સુરત આવી પોહચી...


શહેરમાં ફાયર સેફટી વિના ધમધમતા કલાસીસ સામે કરવામાં આવશે કડક કાર્યવાહી..

બેઠક માં લેવાશે નિર્ણય...
Last Updated :May 25, 2019, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.