ETV Bharat / state

રાજકોટઃ કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી, માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટનો હાર પહેરવામાં આવશે

author img

By

Published : Feb 2, 2020, 5:21 AM IST

a
કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી

ખોડિયાર જ્યંતીની કાગવડ ખોડલધામ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટનો હાર પહેરવામાં આવશે.

ખોડિયાર જ્યંતી નિમિતે તા. 2 ફેબ્રુઆરીએ સવારે 8 થી 11 નવચંડી યજ્ઞ ત્યાર બાદ બપોરે ભવ્ય ધ્વજારોહણ અને માતાજીને અન્નકોટ ધરવામાં આવશે. અન્નકોટમાં 100થી વધારે વાનગી ધરવામાં આવશે સાથે માતાજી ને ડ્રયફ્રુટનો હાર પહેરાવવામાં આવશે.

a
કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી,

આ હારમાં 9 કિલો કાજુ, બદામ, કિસમિસ, એલચી, અંજીરથી હાર બનાવવામાં આવ્યો છે. આ ડ્રાયફ્રુટનો હાર બનાવવામાં 15 જેટલી ગોંડલની ખોડલધામ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા 2 દિવસથી સતત હાર બનાવવા જહેમત ઉઠવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને મંદિરના પટાંગણમાં ભવ્ય રંગોળી કરવામાં આવશે. આ તકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહેશે.

a
કાગવડ ખોડલધામ મંદિરે આજે ખોડિયાર જ્યંતીની ભવ્ય ઉજવણી,
Intro:એન્કર :- ખોડિયાર જ્યંતીની કાગવડ ખોડલધામ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે માતાજીને 9 કિલો ડ્રાયફ્રુટનો હાર પહેરવામાં આવશે.

વિઓ :- ખોડિયાર જ્યંતી નિમિતે તા. 2 સવારે 8 થી 11 નવચંડી યજ્ઞ ત્યાર બાદ બપોરે ભવ્ય ધ્વજારોહણ અને માતાજીને અન્નકોટ ધરવામાં આવશે અન્નકોટ માં 100 થી વધારે વાનગી ધરવામાં આવશે સાથે માતાજી ને દ્રાયફ્રુટ નો હાર પહેરાવવામાં આવશે જેમાં 9 કિલો ડ્રાયફ્રુટ કાજુ, બદામ, કિસમિસ, એલચી – અંજીર થી હાર બનાવવામાં આવ્યો છે આ ડ્રાય ફ્રુટ નો હાર બનાવવામાં 15 જેટલી ગોંડલ ની ખોડલધામ મહિલા સમિતિ ની મહિલાઓ દ્વારા 2 દિવસ થી સતત હાર બનાવવા જહેમત ઉઠવામાં આવી હતી આ કાર્યક્રમ ને લઈ ને મંદિર ના પટાંગણમાં ભવ્ય રંગોળી કરવામાં આવશે આ તકે ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ
ઉપસ્થિત રહેશે.Body:ફોટો સ્ટોરીConclusion:થબ્લેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.