ETV Bharat / state

ભારત પાકિસ્તાનની જળસીમાં પર નો ફિશિંગઝોનમાં માછીમારી કરવા જતા જલપરી બોટના ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Jan 23, 2022, 5:20 PM IST

Updated : Jan 23, 2022, 10:09 PM IST

ભારત પાકિસ્તાનની જળસીમાં પર ફિશિંગઝોનમાં માછીમારી કરવા જતા જલપરી બોટના ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ભારત પાકિસ્તાનની જળસીમાં પર ફિશિંગઝોનમાં માછીમારી કરવા જતા જલપરી બોટના ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

ભારત પાકિસ્તાનની જળસીમાં પર નો ફિશિંગ"ઝોનમાં માછીમારી કરવા જતા "જલપરી" બોટના ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint against "jalpari" boat tandel) નોંધાઈ છે.

પોરબંદર: ભારત અને પાકિસ્તાન જળસીમાં પર ફિશિંગ ઝોનમાં ઘુસેલ જલપરી બોટ રજિસ્ટ્રેશન નંબર GJ 32 mm 0645ના ટંડેલ પોતાની સાથે 6 ખલાસીને માછીમારી કરવા ગયા હતા. FSL રિપોર્ટના પુરાવા મળતા તેના ટંડેલ વિરુદ્ધ ફરિયાદ (Police complaint against "jalpari" boat tandel) નોંધાઈ છે.

ભારત પાકિસ્તાનની જળસીમાં પર ફિશિંગઝોનમાં માછીમારી કરવા જતા જલપરી બોટના ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

જલપરી બોટ પર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ ફાયરિંગ કર્યું

ભારતીય જળસીમાં IMBL નજીક બોટ લઈ ફિશિંગ ઝોનમાં જતા જલપરી બોટ પર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ફાયરિંગની (Pakistan Marine Security Force fired) ઘટના બની હતી. જેમાં એક ખલાસી શ્રીધરને ગોળી લાગતા તેની મોત થયું હતું અને અન્ય એક ખલાસી ને ઇજા પહોંચી હતી. IMBL નજીક બોટ લઈ

FSL ગાંધીનગર દ્વારા GPS systemની ચકાસણી કરવામાં આવી

સમગ્ર બાબતમાં FSL ગાંધીનગર દ્વારા GPS systemની ચકાસણી કરવામાં આવી હતી. FSLના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, જલપરી બોટ 6/11/2021ના બે વાર ફિશિંગ ઝોનમાં ગઈ હતી જેના પગલે પોરબંદર SOGએ જલપરી બોટના ટંડેલ દિલીપ ઉર્ફે ગડો નટુભાઈ સોલંકી (વનાકબારા) વિરુદ્ધ ગુનa નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

ભારતીય જળસીમા ઘૂસણખોરી મામલો: 10 પાકિસ્તાનીઓને લઈને 'અંકિત' પહોંચી પોરબંદર જેટ્ટી

વેરાવળની બોટ પર પાકિસ્તાની જવાનોનું ફાયરિંગ: એકનું મોત-એક ઈજાગ્રસ્ત, ભારત સરકાર પાકિસ્તાન સામે મુદ્દો ઉઠાવશે

Last Updated :Jan 23, 2022, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.