જૂનાગઢઃ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં કોરોના વાઇરસના સંભવિત ખતરો અને તકેદારીના ભાગરૂપે હવે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજારીઓ હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં કોરોના વાઈરસને લઈને કોઈ ખતરો હજુ સુધી જોવા મળ્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન આજથી અમલમાં બની રહ્યું છે.
જૂનાગઢમાં કોરોના વાઈરસના ખતરાને લઈને સ્વામિનારાયણ મંદિરમાં માસ્ક ફરજિયાત
જૂનાગઢઃ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં કોરોના વાઇરસના સંભવિત ખતરો અને તકેદારીના ભાગરૂપે હવે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજારીઓ હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં કોરોના વાઈરસને લઈને કોઈ ખતરો હજુ સુધી જોવા મળ્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન આજથી અમલમાં બની રહ્યું છે.