ETV Bharat / state

માંગરોળમાં PGVCL કચેરી ખાતે ખેડૂતોનો હોબાળો

author img

By

Published : Jul 25, 2019, 11:17 PM IST

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના ગોરેજ, શાપુર, શેરીયાઝ, કામનાથ રોડ વિસ્તાર સહિત તાલુકાભરના ખેડૂતો એ રાત્રીના સમયે જ વીજળીની વિવિધ સમસ્યાઓને લઇ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો.

PGVCL

માંગરોળના ગોરેજ ગામા સતત બે દિવસથી વીજળી ઠપ્પ છે. તેમજ PGVCLમાં ફોન કરવામાં આવે તો ફોન લાગતો નથી,અને ફોન લાગે તો જવાબ આપવામાં આવતા નથી.

માંગરોળમાં PGVCL કચેરી ખાતે ખેડુતોનો હોબાળો

તેમજ જ્યોતિગ્રામ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેમાં પણ વીજપુરવઠો ઠપ્પ જ રહે છે. આ સિવાય વરસાદના બે છાંટા પડે તો વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે. સતત લાઈટ ગુલ હોવાથી ગ્રામજનો અકળાયા લોકોએ 8 કલાક વીજળીની માગ સાથે રાત્રીના જ સમયે વિજકચેરીનો ઘેરાવ કર્યો હતો.આ તમામ બાબતોને લઈ રાત્રીના જ સમયે ખેડૂતો દ્વારા કાર્યપાલક ઈજનેર નિનામાં સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી. જો તાત્કાલિક વીજ સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો કચેરીમાં તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકાના ખેડૂતોએ એ કર્યો માંગરોળ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ : વીજ ધાંધિયાથી કંટાળી ખેડૂતો એ કર્યો રાત્રીના જ સમયે વીજ કચેરીનો ઘેરાવ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગોરેજ, શાપુર, શેરીયાઝ, કામનાથ રોડ વિસ્તાર સહિત તાલુકાભરના ખેડૂતો એ રાત્રીના સમયે જ વીજ કચેરીનો વીજળીની વિવિધ સમસ્યાઓ ને લઈ ઘેરાવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોરેજ ગામા સતત બે દિવસ થી વીજળી ઠપ્પ છે તેમજ પીજીવીસીએલ માં ફોન કરવામાં આવે તો ફોન લાગતો નથી અને ફોન લાગેતો વ્યસવથીત જવાબ આપવામાં આવતા નથી માણસો નથી ગાડી નથી આવા ઉડાવ જવાબો આપવામાં આવે છે..

તેમજ જ્યોતિગ્રામ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેમાં પણ વીજપુરવઠો ઠપ્પ જ રહે છે.

આ સિવાય વરસાદના બે છાંટા પડે તો વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે.
સતત લાઈટ ગુલ હોવાથી ગ્રામજનો અકળાયા હતાને 8 કલાક વીજળી ની માંગ સાથે રાત્રીના જ સમયે વિજકચેરીનો ઘેરાવ કર્યો હતો..

આ તમામ બાબતો ને લઈ આજ રાત્રીના જ સમયે ખેડૂતો દ્વારા કાર્યપાલક ઈજનેર નિનામાં સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી..

જો તાત્કાલિક વીજ સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો કચેરીમાં તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી..સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ પ્રતાપ ડોડીયા ખેડુત માથે ટાલવાળા
બિઇટ ધાનાભાઇ ખેડુત શેપા
બાઇટ હુશેનભાઇ ખેડુત હુશેનાબાદ દાઢીવાળાConclusion:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકાના ખેડૂતોએ એ કર્યો માંગરોળ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ : વીજ ધાંધિયાથી કંટાળી ખેડૂતો એ કર્યો રાત્રીના જ સમયે વીજ કચેરીનો ઘેરાવ

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગોરેજ, શાપુર, શેરીયાઝ, કામનાથ રોડ વિસ્તાર સહિત તાલુકાભરના ખેડૂતો એ રાત્રીના સમયે જ વીજ કચેરીનો વીજળીની વિવિધ સમસ્યાઓ ને લઈ ઘેરાવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોરેજ ગામા સતત બે દિવસ થી વીજળી ઠપ્પ છે તેમજ પીજીવીસીએલ માં ફોન કરવામાં આવે તો ફોન લાગતો નથી અને ફોન લાગેતો વ્યસવથીત જવાબ આપવામાં આવતા નથી માણસો નથી ગાડી નથી આવા ઉડાવ જવાબો આપવામાં આવે છે..

તેમજ જ્યોતિગ્રામ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેમાં પણ વીજપુરવઠો ઠપ્પ જ રહે છે.

આ સિવાય વરસાદના બે છાંટા પડે તો વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે.
સતત લાઈટ ગુલ હોવાથી ગ્રામજનો અકળાયા હતાને 8 કલાક વીજળી ની માંગ સાથે રાત્રીના જ સમયે વિજકચેરીનો ઘેરાવ કર્યો હતો..

આ તમામ બાબતો ને લઈ આજ રાત્રીના જ સમયે ખેડૂતો દ્વારા કાર્યપાલક ઈજનેર નિનામાં સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી..

જો તાત્કાલિક વીજ સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો કચેરીમાં તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી..સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ પ્રતાપ ડોડીયા ખેડુત માથે ટાલવાળા
બિઇટ ધાનાભાઇ ખેડુત શેપા
બાઇટ હુશેનભાઇ ખેડુત હુશેનાબાદ દાઢીવાળા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.